બરોડા
ગઢડા તાલુકાના શિયાનગર પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યકમ યોજાશે
બોટાદ : બોટાદ પ્રાંત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ચોથા તબક્કાનો ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમ ગઢડા તાલુકાના શિયાનગર ગામ ખાતે ૧૭ નવેમ્બર સવારના ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી બોટાદ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં ગઢડા તાલુકાના શિયાનગર, ઇશ્વરીયા, નિંગાળા, નાના ઝીંઝાવદર ગામના નાગરીકો તેમની રજુઆતો સ્થળ પર રજુ કરી શકશે. આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રને લગતી અરજીઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ, મા અમૃતમ યોજના અને વાત્સલ્યRead More
વડોદરા મા લોન્ચ થશે લવરાત્રી નું પહેલું ગીત છોગાળા
સલમાન ખાન ની ફિલ્મ્સ ની સ્વ આતુરતાથી રાહ જોવે છે , પરંતુ આ વખતે સલમાન એ પોતાની બહેન અર્પિતાના પતિને ફિલ્મ ‘લાવરાત્રી’ થી લોન્ચ કરી રહ્યો છે. ફિલ્મમાં, વરીના હુસૈન અને આયુષ શર્મા પ્રેક્ષકોથી ખૂબ જ પ્રેમમળી રહ્યો છે. મેકર્સ હવે “છોગાળા” જેનું દર્શક બહુ સમય થયા રાહ જોઈ રહ્યા છે તે ગીત ને વડોદરા માં 14 ઓગસ્ટ ના રોજે લોન્ચ કરશે। આ ફિલ્મ ના ગીત નું શૂટિંગ લંડનમા કરવામાં આવ્યું છે જ્યાં આયુષ અને વરીના ગરબા રમતા જોવા મળશે।| આ ગીતમાં વૈભવી મર્ચન્ટ દ્વારા કોરિયોગ્રાફ્ડ કરવામાં આવ્યું હતું અનેRead More
પારૂલ યુનિવર્સિટી ઘટનાના પ્રશ્ને બધી કાનુની કાર્યવાહી

અમદાવાદ,તા.૭ વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસેથી ખોટા કામો કરાવવા તથા અનેક પ્રકારની મળેલ ફરિયાદોના સંદર્ભમાં રાજય સરકારે આ ફરિયાદોને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી છે અને મુખ્યમંત્રીની સૂચના મુજબ આ સંબંધે તપાસ કરવા ઉચ્ચસ્તરીય કમિટીની રચના પણ કરી છે. આ સમિતિ પારૂલ યુનિવર્સિટી અંગે મળેલી તમામ ફરિયાદોની તપાસ કરશે. મળેલી ગંભીર ફરિયાદો ધ્યાને લઈ રાજ્ય સરકારે સંબંધિતો સામે ગૂનો નોંધી તેમને જેલમાં પણ ધકેલી દીધા છે અને હજી પણ આ અંગે રાજ્ય સરકાર કંઈ છુપાવવા માંગતી નથી અને કોઈને પણ છાવરવા માંગતી નથી, તેમ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએRead More
મુખ્યમંત્રી કવાંટના આદિજાતિ ગેર મેળામાં વનબંધુઓના ઉમંગ-ઉલ્લાસમાં સહભાગી થયા
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ વિખ્યાત ગેરનો મેળો નિહાળ્યો હતો અને કલા અને સંસ્કૃતિનાં રંગોત્સવની ઉજવણીમાં વનબંધુઓ સાથે જોડાઇને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. કવાંટનો ગેરનો મેળો છોટાઉદેપુર પંથકમાં હોળી મેળાઓમાં શિરમોર ગણાય છે. રાજયના મુખ્યપ્રધાન ગેરના મેળા પ્રસંગે કવાંટ આવ્યા હોય એવી ઐતિહાસિક ઘટના હતી. મુખ્યમંત્રીએ આદિજાતિઓ માટે દિવાળીથી પણ અદકેરૂ મહત્વ ધરાવતો હોળીનો આ મેળો આદિજાતિ વનબંધુઓના જીવનમાં આનંદ, ઉલ્લાસ, ઉમંગ, સમૃધ્ધિ અને આરોગ્યના નવીન રંગોની રંગોળી પૂરે એવી શુભેચ્છા પાઠવી હતી. વિધાનસભાના સત્ર વચ્ચેથી સમય ફાળવીને પણ મુખ્યમંત્રીએ છોટાઉદેપુર જિલ્લાની પૂર્વ પટૃીના આદિજાતિ મેળામાંRead More